ખાંભા નિવાસી હાલ ઘાટકોપર, સ્વર્ગસ્થ વ્રજકુંવરબેન માધવલાલ બરવાળીયાના પુત્ર હસમુખરાય (ઉં. વ. ૭૪) ૮-૪-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે રેખાબેનના પતિ. સ્વ. મગનલાલ ધનજીભાઈ કોઠારીના જમાઈ. મેહુલ, વૈશાલી પારસ કોઠારી, મિતલ સુધીર મહેતાના પિતા. ગુણવંતભાઈ, સ્વ. મનસુખભાઈ, ડૉ. પ્રફુલ્લભાઈ, કમલેશભાઈ, અનિલભાઈ, પુષ્પાબેન જૂઠાંણી, મંજુલાબેન કપાસી, ચંદ્રિકાબેન અનિલભાઈ પારેખ, ભારતીબેન ઝાટકિયાના ભાઈ. ડૉ. મધુબેન, ડૉ. મીનાબેન, ડૉ. અલકાબેન, દિપ્તીબેન, સેજલબેનના દિયર-જેઠ. પ્રાર્થનાસભા ૧૧-૪-૨૪ના ગુરુવાર ૧૦થી ૧૨, લાયન્સ કમ્યુનિટી હોલ, ગરોડિયા નગર, ઘાટકોપર (પૂર્વ).
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/FUuyFAF4F2mJbjriRJ3hLH
![](https://gurjarbhoomi.com/wp-content/uploads/2022/12/Want-to-Grow-Business-with-Gurjarbhoomi-2-gif-file-1.gif)