ગં. સ્વ. વર્ષાબેન (કનક) વિજયસિંહ રામૈયા (ઉં. વ. ૮૦), ચિ. હિમાંશુ, અ. સૌ. મીતલના માતુશ્રી. સ્વ. પ્રભાવંતી ભુજગીલાલ મહેતાના સુપુત્રી. સ્વ. ભૂપતભાઇ, સ્વ. ધીરુભાઇના બહેન. અ. સૌ. જીગીષા, મનિષ દુતિયાના સાસુ. વંશ તથા મૈત્રી, દેવના દાદી-નાની. તા. ૮-૪-૨૪ સોમવારના શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા તા. ૧૧-૪-૨૪ના ગુરુવાર ૪-૩૦થી ૬. ઠે. બાલ્કનજીબારી, રાજાવાડી, ઘાટકોપર (ઇ), લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/FUuyFAF4F2mJbjriRJ3hLH