બૈતુલ નિવાસી હાલ મુંબઇ ઘાટકોપર મદન મોહન મનોહરલાલ સોની તે ભારતીબેનના પતિ. નિર્મલ, હિરલ ચિરાગ વોરાના પિતાજી. નર્મતાના સસરા. યશ્વીના દાદા. ધૈર્યના નાનાજીનું નિધન તા. ૭-૪-૨૪ના રોજ થયું છે. સાદડી પ્રથા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/FUuyFAF4F2mJbjriRJ3hLH
![](https://gurjarbhoomi.com/wp-content/uploads/2022/12/Want-to-Grow-Business-with-Gurjarbhoomi-2-gif-file-1.gif)