
લોયા (રાણપુર) નિવાસી હાલ ઘાટકોપર પ્રવીણચંદ્ર છબીલદાસ તુરખીયાના ધર્મપત્ની અ. સૌ. રંજનબેન (ઉં. વ. ૭૯) તા. ૨-૧-૨૫ના અરિહંતશરણ પામેલ છે. તે મનીષભાઇ, હિરેનભાઈના માતુશ્રી. મેઘનાબેન, ડોલીબેનના સાસુજી. મહિમા, પ્રિયમના દાદી. શોભનાબેન હસમુખભાઇ, ઇલાબેન સુબોધભાઇના ભાભી. તે પિયરપક્ષે કંથારિયા નિવાસી સ્વ. રમણીકભાઇ, સ્વ. ચીમનભાઈ, સ્વ. હિંમતભાઇ અજમેરા, સ્વ. સવિતાબેન, શારદાબેન, નીલાબેનના બેન. પ્રાર્થનાસભા તા. ૫-૧-૨૫ રવિવાર, ઇન્ટરલિંક બેન્કવેટ, ડી-વિંગ, નિલકંઠ બિઝનેસ પાર્ક, વિદ્યાવિહાર, (વેસ્ટ). ૧૧થી १२.३०.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
