મૂળ ગામ સદાતપુરા (હાલ મલાડ) સ્વ. ઇશ્ર્વરલાલ કસ્તુરભાઈ પરમારના ધર્મપત્ની ગં. સ્વ. ડાહીબેન ઈશ્ર્વરલાલ પરમાર (ઉં. વ. ૯૦) તા. ૨૨-૩-૨૪ના શુક્રવારના શ્રીજીચરણ પામ્યા છે. તે જયંતિભાઈ, ગુણવંતભાઈ, મીનાબેન, ભાવનાબેનના માતુશ્રી. તે કપિલાબેન, કોકિલાબેન, મનોજકુમાર, જયેશકુમારના સાસુ. તે મિત્તલ, ધર્મેશ, નીલ, શીતલ, રિંકુ, ટીના, પાયલ, રેશમા, પીહુ, ભૂમિકા, યશસ્વી, કુશના દાદી. પિયર પક્ષે ગુલાબચંદ (બરવાવ)ના દિકરી. પ્રાર્થનાસભા રવિવાર, તા. ૩૧-૩-૨૪ના ૨-૩ કલાકે સ્વામીનારાયણ અક્ષરધામ કોમ્પલેક્સ, નિલગીરી એપાર્ટમેન્ટની બાજુમાં, રિધ્ધિ-સિધ્ધિ ગણપતિ મંદિરની સામે, એસ. વી. રોડ, કાંદિવલી (વેસ્ટ).
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/FUuyFAF4F2mJbjriRJ3hLH