ભાવનગર નિવાસી હાલ ઘાટકોપર સ્વ. રમણીકલાલ મણીલાલ ગાંધીના સુપુત્ર મનોજભાઇ (ઉં. વ. ૭૨) તા. ૨૭-૨-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે માયાબેનના પતિ. સુકેતુ, સુધીર, પનીલા, વિમલના ભાઇ, સચિવ, શ્રેયાના પિતાશ્રી. વિશિતકુમાર, શ્રેયાસીના સસરા. સનાયાના દાદા તથા અવ્યાન, અર્ણવના નાના. બેસણું ગુરુવાર તા. ૨૯-૨-૨૪ના બપોરના ૨થી ૪. ઠે. સ્વામિનારાયણ મંદિર, લેવેન્ડર બૉની બાજુમાં, ૯૦ ફીટ રોડ, ઘાટકોપર (ઇસ્ટ).

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/FUuyFAF4F2mJbjriRJ3hLH

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us