
વડિયા (દેવળી) નિવાસી હાલ ડોમ્બીવલી ભરતકુમાર ભોગીલાલ દોશીના ધર્મપત્ની કિરણબેન દોશી (ઉં.વ. ૬૩) તે સ્વ. ભોગીલાલ અમૃતલાલ દોશીના પુત્રવધૂ. સ્વ. રેણુકાબેન અશ્વિનકુમાર શાહ, સુનીલભાઈ, મહેશભાઈના ભાભી. સ્વ. નાનાલાલ કુરજી (બાટલીવાળા)ના પુત્રી. રીચા કાર્તિક શાહ, કુણાલના માતુશ્રી. સ્વ. લત્તાબેન ચંદ્રકાંત પારેખ, ઉર્મિલાબેન દિનેશકુમાર શેઠ, દિનેશભાઈ, જગદીશભાઈ, સ્વ. ભરતભાઈના બેન તા. ૩૧-૧૨-૨૪ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૨-૧-૨ ૫ના ગુરુવારે બપોરે ૩ થી ૫. સ્થળઃ કે. ડી. અગ્રવાલ હોલ, અયોધ્યા નગરી, માનપાડા રોડ, ડોમ્બીવલી ઈસ્ટ.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
