ઉદય ઉદેશી (ઉં.વ. ૫૫), બુધવાર, ૭-૨-૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. તેઓ સ્વ. તારામતી અને સ્વ. સુખલાલ દ્વારકાદાસ ઉદ્દેશીના સુપુત્ર. ઉર્વશી ઉદ્દેશીના પતિ. ધ્રીતી અને પ્રીશાના પિતા. ગં.સ્વ. પુષ્પાબેન પ્રાણજીવન ભૂંડિયાના જમાઈ. પ્રજ્ઞા અને પન્નાનાં ભાઈ. પ્રાર્થનાસભા: શુક્રવાર, તા. ૯-૨-૨૪ના ૪ થી ૬, સ્થળ: પાવનધામ, એમ. સી. એ ગ્રાઉન્ડની નજીક, સત્યાનગર, કાંદીવલી (વેસ્ટ).

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/ClfFxhayoZpKceeVw3m4wY

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us