
ગામ ભેરાઇ નિવાસી હાલ મલાડ સ્વ.હરગોવિંદભાઈ ઠા કરશીભાઈ જાદવના ધર્મપત્ની ગં.સ્વ.મુક્તાબેન જાદવ (ઉં. વ. ૬૪) ૨૨/૧૨/૨૪ના રામશરણ પામેલ છે. તે પ્રકાશ, દિપક તથા સોનલના માતુશ્રી. બ્રિજેશ, અરૂણા તથા સેજલના સાસુ. વિનોદભાઈ, કેશવભાઈ, પ્રદીપભાઈના ભાઈના પત્ની. સ્વ.બચુભાઈ ભગવાનભાઈ વાઢેળના દીકરી. સ્વ.બળવંતભાઈ, સ્વ.ધીરુભાઈ, જીતુભાઇ, મીનુબેનના બહેન. બંને પક્ષની પ્રાર્થનાસભા ૨૭/૧૨/૨૪ના ૪ થી ૬. દેસાઈ સઇ સુતાર જ્ઞાતિવાડી, અશોક ચક્રવતી રોડ નં ૪, સ્વયંભુ ગણપતિ મંદિરની સામે, કાંદિવલી ઈસ્ટ. લૌકિક વ્યવહાર બંધ છે.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
