
ગં. સ્વ. યશુમતી ઠક્કર (કાથરાણી) (ઉં. વ. ૬૯) સ્વ. દિનેશભાઈ ઠક્કરના પત્ની. તે સ્વ. લવજીભાઈ જાદવજી ઠક્કર અને સ્વ. રતનગૌરીના પુત્રવધૂ. તે સ્વ. લક્ષ્મીકાંત કુંવરજી આસાની અને સ્વ. કુસુમબેન લક્ષ્મીકાંત આસાનીના સુપુત્રી. તે અનિકેત દિનેશભાઈ ઠક્કરના માતુશ્રી. તે હિમાની ઠક્કરના સાસુ. કિરીટ લવજી ઠક્કર તથા મિનાક્ષી શૈલેષ ઉપાધ્યાયના – ભાભી. ૧૪-૧૨-૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા ગુરુવાર, તા.૧૯- ૧૨-૨૪ને દિને ૪ થી ૬. સરીતા પાર્ક, શ્રી સ્વામિનારાયણ મંદિર, ૯૦ ફૂટ રોડ, ઘાટકોપર (પૂર્વ). લૌકિક વ્યવહાર બંધ છે.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
