શ્રી કચ્છી જૈન મંડળ ચેમ્બુરની વર્ષ ૨૦૨૪-૨૦૨૭ સુધીની ૧૫ સભ્યોની કારોબારી સમિતીની ઉમેદવારી નોંધાવવા ઇચ્છુક સભ્યોએ તા. ૯/૪ તથા તા. ૧૦/૪ સવારે ૧૦ થી ૧૧ વાગ્યા દરમ્યાન શ્રી પાર્શ્વચંદ્રગચ્છ જૈન સંઘ- મુંબઈ- (ચેમ્બુર) ઓફિસમાંથી ઉમેદવારી પત્રક મેળવી, બધી વિગત ભરી, ઉપરોક્ત સ્થળે ૧૦/૪ સવારે ૧૦ થી ૧૧ વાગ્યા દરમ્યાન આપી જવા વિનંતી. ઉમેદવારી પાછી ખેંચવાની મુદત ૧૨/૪ સવારે ૧૦ વાગ્યા સુધીની રહેશે. ચૂંટણી તા. ૨૨/૪/૨૦૨૪.
![](https://gurjarbhoomi.com/wp-content/uploads/2024/04/15-3-1018x1024.jpg)
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/FUuyFAF4F2mJbjriRJ3hLH
![](https://gurjarbhoomi.com/wp-content/uploads/2022/12/Want-to-Grow-Business-with-Gurjarbhoomi-2-gif-file-1.gif)