આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસે મલાડના છાજેડ આયુર્વેદિક ક્લિનિક દ્વારા ફ્રી નાડી- પરીક્ષણનું આયોજન કરવામાં આવ્યું છે. એક વાર નાડી-પરીક્ષણ કરાવવાથી યોગનાં ક્યાં આસનો કરવાં, કયા પ્રાણાયામ કરવા, શું ખાવું, કેટલું ખાવું વગેરેની સચોટ માહિતી મળી શકે છે. મલાડ-વેસ્ટના વારસી હિલ્સ વિસ્તારમાં ઈઝ ઝોનની સામે આવેલી પાટીદાર હાઉસિંગ સોસાયટીમાં બિલ્ડિંગ નંબર ત્રણમાં આજે સવારે નવથી સાંજના છ વાગ્યા દરમ્યાન અપોઇન્ટમેન્ટ વગર એનો લાભ લઈ શકાશે અને ફ્રીમાં નાડી-પરીક્ષણ કરી શકાશે. વધુ વિગતો માટે ૯૮૧૯૨ ૩૨૭૫૫ નંબર પર સંપર્ક કરી શકાય.

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below…  https://chat.whatsapp.com/Jz0XOUEnFnbGHIncMaqbrw

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us