September 19, 2024
11 11 11 AM
કારમાં ગમે ત્યારે થઈ શકે છે આ નોર્મલ પ્રોબ્લેમ્સ, જાણો તેનાથી બચવાના ઉપાયો
માત્ર સાડા ​​ત્રણ કલાકની જ ઊંઘ, 6 વાગ્યા પછી જમતાં નથી… આ છે 74 વર્ષના PM મોદીની દિનચર્યા
છેલ્લી મિનિટોમાં આ કંપનીનું લિસ્ટિંગ અટકાવ્યું, IPOએ ગ્રે માર્કેટમાં હાહાકાર, જાણો આ કઠોર નિર્ણયનું કારણ
શિખર ધવન પછી મોહમ્મદ શમીએ ચાહકોને આંચકો આપ્યો, અચાનક નિવૃત્તિની જાહેરાત કરી.
બીએમસી (BMC)એ કરી ૪૭ મ્યુનિસિપલ માર્કેટના રિડેવલેપમેન્ટની દરખાસ્ત
તિલકનગર, કાંદિવલી, સાંતાક્રુઝ, ચેંબુર ખાતે નવા અગ્નિશમન કેન્દ્ર
નવી મુંબઈમાં ગણપતીના ગળામાંથી સોનાનો હાર ચોરાયો
વિધાનસભા ચૂંટણી મહાયુતિ અને આઘાડી માટે પ્રતિષ્ઠાનો જંગ
Health Tips – રોજ સવારે 2 મિનિટ બંને હથેળી રગડવાથી થાય છે આ 5 અદ્ભુત ફાયદા
આજનું રાશિફળ (Wednesday, September 18, 2024)
Breaking News
કારમાં ગમે ત્યારે થઈ શકે છે આ નોર્મલ પ્રોબ્લેમ્સ, જાણો તેનાથી બચવાના ઉપાયો માત્ર સાડા ​​ત્રણ કલાકની જ ઊંઘ, 6 વાગ્યા પછી જમતાં નથી… આ છે 74 વર્ષના PM મોદીની દિનચર્યા છેલ્લી મિનિટોમાં આ કંપનીનું લિસ્ટિંગ અટકાવ્યું, IPOએ ગ્રે માર્કેટમાં હાહાકાર, જાણો આ કઠોર નિર્ણયનું કારણ શિખર ધવન પછી મોહમ્મદ શમીએ ચાહકોને આંચકો આપ્યો, અચાનક નિવૃત્તિની જાહેરાત કરી. બીએમસી (BMC)એ કરી ૪૭ મ્યુનિસિપલ માર્કેટના રિડેવલેપમેન્ટની દરખાસ્ત તિલકનગર, કાંદિવલી, સાંતાક્રુઝ, ચેંબુર ખાતે નવા અગ્નિશમન કેન્દ્ર નવી મુંબઈમાં ગણપતીના ગળામાંથી સોનાનો હાર ચોરાયો વિધાનસભા ચૂંટણી મહાયુતિ અને આઘાડી માટે પ્રતિષ્ઠાનો જંગ Health Tips – રોજ સવારે 2 મિનિટ બંને હથેળી રગડવાથી થાય છે આ 5 અદ્ભુત ફાયદા આજનું રાશિફળ (Wednesday, September 18, 2024)

શું તમે પણ કરો છો લીંબુનું વધુ સેવન? તો થઈ શકે છે આ સમસ્યા

આ વાત બધા જાણે  છે કે લીંબુનું સેવન આપણા માટે ફાયદાકારક છે, પરંતુ તે વાત પણ યાદ રાખવી જરૂરી છે કે કોઈ વસ્તુનો વધુ ઉપયોગ સમસ્યા પેદા કરી શકે છે, લીંબુની સાથે પણ આ વાત જોડાયેલી છે. 

જ્યારે કોરોના વાયરસે વિશ્વભરમાં પોતાનો કહેર બતાવવાનું શરૂ કર્યું, ત્યારથી રોગપ્રતિકારક શક્તિ વધારવા પર ભાર મૂકવામાં આવ્યો, જેથી આપણે પોતાને ચેપથી બચાવી શકીએ. આ માટે લોકોએ લીંબુનું સેવન વધાર્યું કારણ કે તેમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે, જે શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. જે લોકો પોતાનું વજન ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યા છે તેઓ પણ લીંબુનું સેવન વધારે કરે છે. જો અમે તમને કહીએ કે તમે જે લીંબુનો રસ આડેધડ પી રહ્યા છો તે તમારા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે, તો શું તમને આ સાંભળીને નવાઈ નહીં લાગે? ભારતના પ્રખ્યાત ન્યુટ્રિશન એક્સપર્ટ નિખિલ વત્સે જણાવ્યું કે જો આપણે લીંબુનું વધુ પડતું સેવન કરીએ તો આપણા શરીરને શું નુકસાન થઈ શકે છે.

લીંબુના વધુ સેવનથી નુકસાન
1. ટોન્સિલ્સની સમસ્યા

જો તમે જરૂરીયાતથી વધુ લીંબુ પાણીનું સેવન કરો છો તો તમારા ગળામાં નુકસાન પહોંચે છે કારણ કે ખાટી વસ્તુ વધુ ખાવાથી ગળામાં દુખાવો અને ટોન્સિલ્સની સમસ્યા આવી શકે છે. 

2. દાંતને નુકસાન
લીંબુમાં એસિડિક પ્રોપર્ટીઝ ખુબ વધુ હોય છે જે દાંતની સફાઈમાં કામ આવી શકે છે, પરંતુ તેના વધુ ઉપયોગથી દાંતને નુકસાન પણ પહોંચી શકે છે. કારણ કે લીંબુનો રસ જો દાંતા સંપર્કમાં વધુ આવે તો ઉપરી પરત એટલે કે ઇનેમલને બગાડી શકે છે. તેથી જો તમે વધુ લીંબુનું સેવન કર્યું છે તો તત્કાલ બ્રશ કરવાથી બચવું જોઈએ. તેના કરતા સાદા પાણીથી કોગળા કરવા જોઈએ. 

3. ઇનડાઇઝેશન
લીંબુને હંમેશા ડાઇઝેશનને સારૂ બનાવવાની રીત સમજવામાં આવી છે, પરંતુ જો તમે વધુ લીંબુ પાણી પીશો તો તેની આડઅસર થઈ શકે છે. લીંબુના વધુ સેવનથી એસિડ રિફ્લક્સ અને ગેસ્ટ્રોઓસોફેગલ રિફ્લક્સ જેવી બીમારીઓ આવી શકે છે. તમારૂ પાચન તંત્ર ખરાબ થઈ શકે છે અને એક્સ્ટીમ કંડીશનમાં ઉલ્ટી પણ થઈ શકે છે. 

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp ગ્રુપમાં. Join Gurjarbhoomi’s what’s app group for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/Kdwh1kEWfCM5zK9MUs3cnz 

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us