
સાયલા નિવાસી હાલ મુલુંડ સ્વ.સુરેન્દ્રભાઇ શાન્તિલાલ શાહના ધર્મપત્ની નિર્મળાબેન (ઉં. વ. ૭૬) પિયરપક્ષે ભીખાલાલ અંદરજીભાઈ મહેતાની સુપુત્રી. વિમલભાઈ, કાશ્મીરા બેનના માતુશ્રી. હેતલ તથા ભરતના સાસુ. ધ્રુવી તથા ખુશ્બુના દાદી – નાની. ઉતમભાઈ, જીતુભાઈ, રાજેન્દ્રભાઈના બહેન તા.૧૯-૧-૨ ૫ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થના તથા લૌકિક વ્યવહાર સદંતર બંધ રાખેલ છે.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
