
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન –
રાણપુર (ભેસાણ) નિવાસી હાલ ઘાટકોપર સ્વ. મોહનલાલ ત્રીભોવનદાસ કોઠરીના સુપુત્ર વિનોદરાય (ઉં. વ. ૯૧) તે જયશ્રીબેનના પતિ તે અતુલ-પારૂલ, પીયૂષ-રીટા, નયના દેવાંગ શાહ, કિરણ સંજય કુવાડીયાના પિતાશ્રી. સ્વ. મગનભાઈ, સ્વ. દલસુખભાઈ, સ્વ. હસમુખભાઈ, સ્વ. હીરાબેન, સ્વ. હંસાબેનના ભાઈ. ગોવિંદપુર નિવાસી સ્વ. હરજીવનદાસ સોમજીભાઈ વોરાના જમાઈ. સ્વ. મનુભાઈ નવીનભાઈ, અતુલભાઈના બનેવી. તા. ૧૪- ૧-૨૫ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
