
સરધાર નિવાસી હાલ કાંદિવલી સ્વ.અરવિંદભાઈ બેચરદાસ વખારિયાના ધર્મપત્ની ગં.સ્વ.મંજુલાબેન વખારિયા (ઉ.વ.૮૮) ૧૩/ ૧/૨૫ના શ્રીજીશરણ પામેલ છે. તે સ્વ.મીના, સુનિલ, ઉદયના માતુશ્રી. ભુપેન્દ્રભાઈ ગોરધનદાસ માંડવીયા, સ્વ.રશ્મિ તથા જ્યોતિના સાસુ. હેતલ, નિકુંજ-ઉર્જા, તુલસી, ધવલ, રોશની ચિતન વલિયાના દાદી. પિયર પક્ષે સ્વ.મનવાનીબેન નાગરદાસ મદાણીના દીકરી. સાદડી તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
