
ચંદ્રકાંત રતિલાલ મહેતા (ઉં. વ. ૮૩) સોનગઢ નિવાસી હાલ ઘાટકોપર અ.નિ.વસુમતી ચંદ્રકાંત મહેતાના પતિ. સ્વ.સમરતબેન રતીલાલ મહેતાના પુત્ર. અ.નિ.શાન્તાબેન મનસુખલાલ વડોદરિયાના જમાઈ. મીના, સોનલ, નિખિલના પિતાશ્રી. ભાવિન હરકિશન પારેખ, ઉમેશ પુરષોત્તમ પારેખ, માલાના સસરા. શ્લોક, ઋતુના દાદા, તા.૧૦/૦૧/૨૦૨૫ના શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા રાખેલ નથી.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
