
કચ્છી લોહાણા સ્વ. વીરબાલાબેન (બેબીબેન) સ્વ. કાનજી વાલજી કેશરીયા ગામ (કચ્છ નરેડી) હાલ મુલુંડના સુપુત્ર મહેશ (ઉં. વ. ૬૨) તે જયેશભાઇ અતુલભાઇના મોટાભાઇ. તે સ્વ. હંસરાજ વેલજી આઇયા, (મોથારા)ના ભાણેજ. તે સૌ. ભારતીબેન, આરતીબેનના જેઠ. કરણ, મીતલ, પલકના દાદા. તે હનીષાના દાદા-સસરા. તે દામજીભાઇ, સ્વ. લીલાધરભાઇ, ગં.સ્વ. હેમલતાબેનના ભત્રીજા. તા. ૧૧-૧-૨૫ શનિવારના રામશરણ પામેલ છે. પ્રાર્થનાસભા રાખેલ નથી, લૌકિક વ્યવહાર બંધ છે.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
