
લીંબડી નિવાસી હાલ મુલુન્ડ મનીષકુમારના ધર્મપત્ની સોનાલીબેન (ઉં. વ. ૫૧) તે સ્વ. જ્યોત્સ્નાબેન મનહરલાલ શાહના પુત્રવધૂ. મોનાબેન રાજેશભાઈ મહેતાના ભાભી. માનસી પુરવ શાહ તથા ઉર્વીના માતુશ્રી. જ્યોત્સનાબેન કિશોરચંદ્ર કેઠારીના દીકરી. ૧/૧/૨૫ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
