કાટકોલા નિવાસી હાલ ચેમ્બુર ભરતભાઇ તે સ્વ. વસંતબેન નવલચંદભાઇ મણીયારના સુપુત્ર. તે સ્વ. મીતાબેનના પતિ. રિદ્ધિબેન ચિરાગભાઇ શેઠના પિતા. પુષ્પાબેન હસમુખભાઇ દોશી, નરેશભાઇ, જગદીશભાઇ, અનિલભાઇ તેમ જ શોભાબેન જીતેન્દ્રભાઇ લાખાણીના ભાઇ. હંસાબેન ન્યાલચંદભાઇ ટોળીયાના જમાઇ તે તા. ૧-૭-૨૪ના અરિહંતશરણ પામેલ છે. ચક્ષુદાન-ત્વચાદાન કરેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below…  https://chat.whatsapp.com/Jz0XOUEnFnbGHIncMaqbrw

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us