બોટાદ નિવાસી હાલ બોરીવલી સ્વ.ચંચળબેન પાનાચંદ ભુદરભાઈ શાહના સુપુત્ર ભોગીભાઈ, (ઉં.વ. ૮૫), તા. ૨૯-૬-૨૪ના શનિવારે અરિહંતશરણ પામેલ છે. તેઓ સ્વ. ઈલાબેનના પતિ. પરેશભાઈ, હિનાબેન ગિરીશભાઈ ઠાકર, બીનાબેન જીગીશભાઈ સંઘવી, આશાબેન આશીષભાઈ શાહ અને ગીતાબેન જીગ્નેસભાઈ શાહના પિતા. તે નિશાબેનના સસરા. તેઓ ધાગંધ્રા નિવાસી જયંતીભાઈ પ્રભુદાસ માથકીયાના જમાઈ, તેઓ સ્વ.કાંતિભાઈ, સ્વ.મંગળાબેન મહેન્દ્રભાઈ ધોળકીયા, સ્વ. ચંદનબેન મુગટલાલ સંઘવીના ભાઈ, તે જયુભાઈના કાકા, તેઓ સાગર, રાજવી, તન્વીના દાદા. તે શ્ર્વેતા, શૈલી, ચાર્મી, આયુષ, આદિશ, જેનીલ, રુષીલના નાના, પ્રાર્થનાસભા (લોકિક વ્યવહાર ) બંધ રાખેલ છે.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/Jz0XOUEnFnbGHIncMaqbrw