સ્વ. અશોકભાઈ નારાણજી કતીરા તથા સ્વ. અરૂણાબેન (રેણુકાબેન) કતીરા કચ્છ ગામ કોટેશ્ર્વરવાળાની સુપુત્રી અ.સૌ. પિંકીબેન (ઉં. વ. ૩૨) હાલે ડોંબીવલી તે સંજયકુમાર નારાયણજી ગજરા (ભાનુશાલી) કચ્છ ગામ બુટ્ટાના ધર્મપત્ની. તે ગં.સ્વ. શાંતીબેન નારાયણજી ભાનુશાલી તથા નારાયણજી ભાનુશાલીના પુત્રવધૂ. તે સ્વ. પ્રભાબેન કેશવજી પ્રેમજી કોટક કચ્છ ગામ કોજાચોરાવાળાની દોહિત્રી. તે ચિ. રૂદ્રાના માતાશ્રી. તે અ.સૌ. હીનાબેન હર્ષલ મોરનકર, વનિતા વિપુલ દાવડા તથા અક્ષયભાઈના બહેન ૨૬-૬-૨૪ના રોજ શ્રીરામશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ છે.

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below…  https://chat.whatsapp.com/Jz0XOUEnFnbGHIncMaqbrw

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us