
ઘેટી નિવાસી હાલ મુલુંડ સ્વ. પ્રભુદાસ ભવાનભાઈ મેહતાના ધર્મપત્ની ગજરાબેન (ઉં.વ. ૧૦૩) તે સ્વ. અમૃતલાલભાઈ, સ્વ. મનહરભાઈ, સ્વ. ગુણવંતભાઈના ભાભી. મહેશભાઈ, પદમાબેન કુમારભાઈ, નિલમબેન પ્રફુલકુમાર, પારસ, સ્વ. શિરીષકુમાર, રીના પરાગકુમારના માતોશ્રી. પ્રિતીબેનના સાસુ. પૂજા. જય કુમારના દાદી. તા. ૮/૧/૨૫ના અવસાન પામેલ છે. પિયરપક્ષે નવાગામ, મુલુંડ (વેસ્ટ). ગાંડાલાલ ડાહ્યાલાલના દીકરી. સાદડી તથા લૌકિક વ્યવહાર બંધ છે.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
