મુળગામ જામખંભાળીયા હાલ થાણા નિવાસી કુમુદબેન હરિદાસ (મનુભાઈ) ઠક્કર (ઉં. વ. ૭૬) તે સ્વ. હરિદાસ (મનુભાઈ)ના પત્ની. તે સ્વ. ધરમશી જાદવજી ઠક્કર (બાળદિયા)ના પુત્રવધૂ. તે ઈલાબેન, ચેતન, રૂપેશનાં માતુશ્રી. નરેન્દ્રભાઈ પરમાર અને નિતાનાં સાસુ. તે આર્યનના દાદી. ભવ્ય, મૈત્રીના નાની. પ્રાણજીવન (નાનુભાઈ) રણછોડદાસ રૂઘાણીના પુત્રી સોમવાર તા. ૧૭-૬-૨૪નાં શ્રીજી ચરણ પામેલ છે. પ્રાર્થનાસભા રાખેલ નથી. તેમજ લૌકિક વ્યવહાર બંધ છે.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/Jz0XOUEnFnbGHIncMaqbrw