વિછિયા નિવાસી હાલ જોગેશ્વરી પૂજા (પિન્કી) સંદીપભાઈ ડગલીના પુત્ર આદિત (ઉં. વ. 22) તે નીલા રજનીકાંત ડગલીના પૌત્ર. મેઘના પ્રિતેશ વોરાના ભત્રીજા. મોસાળપક્ષે ધોલેરા નિવાસી સ્વ. ભુપતરાય ભીખાલાલ શાહના દોહિત્ર. સ્વ. ચેતન ભુપતરાય શાહના ભાણેજ. તે 7/6/24ના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. ભગવતી આશિષ, એ 302, નટવર નગર રોડ નં, જોગેશ્વરી પૂર્વ.
![](https://gurjarbhoomi.com/wp-content/uploads/2024/06/avsan-01.jpg)
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/Jz0XOUEnFnbGHIncMaqbrw