
મૂળ ગામ થાણા સ્વ. લક્ષ્મીબેન પ્રાગજી રામજી ઠક્કરનાં સુપુત્ર. સ્વ. ડોક્ટર મોહનભાઇ ઠક્કરનાં ધર્મપત્ની ડોકટર ઉષા ઠક્કર (ઉં. વ. ૮૯) શુક્રવાર, તા. ૩-૧-૨૫ના શ્રીજીચરણ પામ્યા છે. તે પુત્ર સારંગ અને પુત્રી બાગેશ્રીના માતુશ્રી. પ્રાર્થનાસભા તેમ જ લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
