ગાંગડા નિવાસી હાલ વાશી, શાંતિલાલ જગજીવનદાસ શેઠ (ઉં.વ. ૮૫), તા. ૨૧-૫-૨૪ને મંગળવારે શ્રીજીચરણ પામેલ છે. તે ભાનુબેનના પતિ. રેખાબેન, અલ્પાબેન તથા સંજયના પિતા તથા બિપીનકુમાર, રાજેશકુમાર અને તેજલના સસરા. તે પ્રિયલ તથા જીલના દાદા. પૂજા, પ્રણવ અને વિધિના નાના. સ્વ. પોપટલાલ લક્ષ્મીચંદ બખાઈના જમાઈ તથા સ્વ. હરિલાલભાઈ, સ્વ. મનોરદાસ, સ્વ. તારાચંદભાઈ, સ્વ. રતિલાલભાઈ, સ્વ. તારાબેન ચુનીલાલ શાહ, સ્વ. હીરાબેન રમણીકલાલ મહેતાના ભાઈ. લૌકિક વ્યવહાર બંધ છે. બિલ્ડીંગ નં-બી-૨૧, ફ્લેટ નં-૧૫, ન્યુ સિદ્ધિ વિનાયક સોસાયટી, એમ.જી. કોમ્પલેક્ષ, સેક્ટર નં-૧૪, વાશી,