જેસર નિવાસી હાલ ઘાટકોપર રજનીકાંત બાબુલાલ દોશી (ઉં. વ. ૭૨) તે તા. ૨૭-૪-૨૪ શનિવારના અરિહંતશરણ પામેલ છે. તે જયશ્રીબહેનના પતિ. સેજલબેન અને દેવાંગભાઇના પિતા. તે પ્રતાપભાઇ, ધીરેન્દ્રભાઇ, જયશ્રીબેન નવીનચંદ્ર શાહ, રસીલાબેન દોશી અને સ્વ. ધનલક્ષ્મીબેન મનસુખલાલ પારેખના ભાઇ. તે જસપરા નિવાસી સ્વ. હરગોવિંદદાસ જેરાજ શાહના જમાઇ. લૌકિક વ્યવહાર બંધ છે.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/J2Pyen7MSE00ByfO4abrG1
![](https://gurjarbhoomi.com/wp-content/uploads/2022/12/Want-to-Grow-Business-with-Gurjarbhoomi-2-gif-file-1.gif)