સ્વ. વિજય ભાનુશંકર જોશી (ચટ્ટ) સાવરકુંડલા નિવાસી હાલ મુલુંડ તે ભારતીબેનના પતિ. સ્વ. ઉષાબેન ભાનુશંકર જોશી (ચટ્ટ)ના સુપુત્ર. સ્વ. મનુબેન વસંતરાય કુવાના જમાઇ. સ્વ. સંજય, નિલેશ, અ. સૌ. દિપાના પિતાશ્રી. તા. ૧૮-૪-૨૪ના ગુરુવાર કૈલાસવાસ થયા છે. લૌકિક વ્યવહાર બંધ છે.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/J2Pyen7MSE00ByfO4abrG1
![](https://gurjarbhoomi.com/wp-content/uploads/2022/12/Want-to-Grow-Business-with-Gurjarbhoomi-2-gif-file-1.gif)
One thought on “અવસાન નોંધ”