ગામ માંડવી (કચ્છ) હાલે ભાંડુપ લહેરીકાંતભાઈ સંઘવી (ઉં.વ.૮૩) તા. ૨૯/ ૧૨/૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ.માણેકબેન મણીલાલ સંઘવીના સુપુત્ર. ગોધરાના સ્વ.કંચનબેન કરસનભાઈ મહેતાના જમાઈ. જ્યોતિબેનના પતિ. હેતલબેન હિતેશકુમાર શેઠ, નયન, રાકેશના પિતાશ્રી. હિતેશભાઈ, જીજ્ઞા, ભાવિકાના સસરા, ગં.સ્વ.દમયંતીબેન, સ્વ.હિરાલાલભાઈ, સ્વ.રવિલાલભાઈ સ્વ.શિવલાલભાઈ. સ્વ.મનસુખભાઈ તથા સ્વ. હીરાબેનના ભાઈ. પ્રાર્થનાસભા રાખેલ નથી. લૌકિક વ્યવહાર બંધ છે.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
