
ગં. સ્વ. ગોદાવરીબેન દયાલગિરી ગોસ્વામી તા. ૨૮-૧૨-૨૪ના કૈલાસવાસ પામેલ છે.ગામ દેશલપર (વાંઢાય) હાલે ભાંડુપ તે સ્વ. દયાલગિરી વિશ્રામગિરીના પત્ની. સ્વ. ઇશ્વરગિરી, સ્વ. મહેશગિરી, સ્વ. જયેષ્ઠગિરી, સ્વ. ચંદ્રિકાબેન, દમયંતીબેનના માતોશ્રી. નારાયણણગરી, તુલસીગિરી, નિર્મળાબેન, રુખમણિબેન, અમિતાબેનના સાસુ. દિનેશગિરીના કાકી. માયાધર કલ્યાણધારના પુત્રી. ભાગ્યરથીબેન માધવગિરીના બેન. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ છે.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
