
પીપરલા નિવાસી હાલ મુલુંડ સ્વ. કાંતાબેન ચુનીલાલ શાહના સુપુત્ર શાંતિભાઇ (ઉં. વ. ૮૪) સોમવાર તા. ૩૦-૧૨-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે મંજુલાબેનના પતિ. અરુણ, રાજેશ, પ્રીતિ (સોના)ના પિતા. દીપ્તી, વર્ષા, રૂપમકુમારના સસરા. શ્વસુર પક્ષે શ્રી રૂગનાથ રાયચંદ શાહ (ચોગઠવાળા)ના જમાઇ. યશ્વી, દેવાંશી, રેશમના દાદા/નાના. કમળાબેન ચીમનલાલ શાહ (આંબાવાળા) તથા ગુણવંતીબેન નગીનદાસ ધામી (મહુવાવાળા)ના ભાઇ. ઠે. ૨, પુષ્પમણી બિલ્ડિંગ, ઝવેર રોડ, મુલુંડ (વેસ્ટ), સાદડી અને લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
