
કચ્છી લોહાણા –
સ્વ. ધનગૌરી માધવજી ઠક્કરના સુપુત્ર કાંતિલાલ માધવજી ઠક્કર (પોપટ) (ઉં. વ. ૮૩) ગમ દેશલપર (કંઠી) હાલ નવી મુંબઇ તા. ૨૩-૨-૨૫ના રામશરણ પામ્યા છે. તે રેણુકાબેનના પતિ. સ્વ. ત્રિવેણીબેન લિલાધર ગણાત્રાના જમાઇ. દીપા અને વિરલના પિતા. નિલેશ જોશી અને નીપાના સસરા. સ્વ. જશોદાબેન વિરજીભાઇ સોમૈયા, ગં. સ્વ. વિમલાબેન સુરેશભાઇ ઠક્કર, ગં. સ્વ. કમલબેન મયુરભાઇ ઠક્કર, સ્વ. ગીતાબેન પ્રહલાદભાઇ ઠક્કર, ગં. સ્વ. સુરેખાબેન અરવિંદભાઇ રૂપારેલ અને અ. સૌ.મનીષાબેન હરેશભાઈ પલણના ભાઇ. પ્રાર્થનાસભા રાખેલ નથી, લૌકિક વ્યવહાર બંધ છે.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
