
કચ્છી લોહાણા –
ગામ કોઠારા-કચ્છ, હાલ વિક્રોલી, રતનશી ખેપાર માણેક અને લીલબાઈ માણેકના પુત્ર કિશોરકુમાર માણેક (ઉં. વ. ૭૬) સોમવાર-૨૪-૨-૨૦૨૫ના રામશરણ પામેલ છે. તે પરસોત્તમ, સ્વ.હરિભાઈ, પ્રદિપ માણેકના ભાઈ. કાન્તાબેન માણેકના પતિ. દક્ષા માણેક, ગીતા દેઢિયા, હીના ઠક્કર અને સ્વ.અશ્વિન માણેકના પિતા. પ્રાર્થનાસભા રાખેલ નથી. લૌકિક વ્યવહાર બંધ છે.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
