
નાગલપુરના શાંતિલાલ હીરજી ગોગરી (ઉં.વ. ૭૮) તા. ૧૫.૨.૨૫ના અવસાન પામ્યા છે. પાનબાઈ/લક્ષ્મીબેન હીરજી કેશવજીના સુપુત્ર. જ્યોત્સનાબેનના પતિ. અનીલ, રિતેશના પિતા. કલ્યાણજી, નેમચંદ, મણીલાલ, ગિરીશ, કોડાય નિર્મળાબેન ભવાનજી રવજી, પ્રતાપર સુશીલા રતીલાલ કરમશીના ભાઈ. બિદડા રાજબાઈ કાનજી આશારીયાના જમાઈ. પ્રાર્થના રાખેલ નથી. નિ. શાંતિલાલ હીરજી : એ-૨૯, શ્રધ્ધા સોસા., અમૃતનગર, ઘાટકોપર-વે.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
