September 16, 2024
11 11 11 AM
King Johnnie Casino Australia Login, Free Spins, Bonus Code
શ્રાદ્ધ પક્ષ, આ 4 કામથી તમારા પૂર્વજોને મળશે મોક્ષ
અવસાન નોંધ
રેલવે પ્રવાસીઓની સુવિધા માટે વોટ્સએપ હેલ્પલાઈન સેવા
શ્રી ઘાટકોપર કપોળ મહાજન દ્વારા મેડીકલ કેમ્પનું આયોજન
સમસ્ત મુંબઈના જૈન સંઘોની તા. 22મીએ સામૂહિક રથયાત્રામાં  1 લાખ લોકો ઉમટશે
પ્રાર્થનાસભા – મરણનોંધ
પ્રાર્થનાસભા – મરણનોંધ
રસ્તાઓનો દરજ્જો સારો રહે એ માટે આઈઆઈટીની નિમણુક
બજાર બંધ થયા પછી કંપનીને મળ્યો મોટો ઓર્ડર, સ્ટોક પર રાખો નજર; 2 વર્ષમાં 700% રિટર્ન
Breaking News
King Johnnie Casino Australia Login, Free Spins, Bonus Code શ્રાદ્ધ પક્ષ, આ 4 કામથી તમારા પૂર્વજોને મળશે મોક્ષ અવસાન નોંધ રેલવે પ્રવાસીઓની સુવિધા માટે વોટ્સએપ હેલ્પલાઈન સેવા શ્રી ઘાટકોપર કપોળ મહાજન દ્વારા મેડીકલ કેમ્પનું આયોજન સમસ્ત મુંબઈના જૈન સંઘોની તા. 22મીએ સામૂહિક રથયાત્રામાં  1 લાખ લોકો ઉમટશે પ્રાર્થનાસભા – મરણનોંધ પ્રાર્થનાસભા – મરણનોંધ રસ્તાઓનો દરજ્જો સારો રહે એ માટે આઈઆઈટીની નિમણુક બજાર બંધ થયા પછી કંપનીને મળ્યો મોટો ઓર્ડર, સ્ટોક પર રાખો નજર; 2 વર્ષમાં 700% રિટર્ન

એક મંદિર જે સૂર્યના કિરણોથી એક બાજુ નમી જાય છે! વૈજ્ઞાનિક પણ હજુ સુધી નથી જાણી શક્યા રહસ્ય

દેશમાં હિન્દુ દેવી દેવતાઓને સમર્પિત ઘણા પ્રાચીન મંદિરો છે, જેના રહસ્ય અંગે આજસુધી કોઈ જાણી શક્યું નથી. આજે અમે તમને એક એવા મંદિર અંગે જણાવવા જઈ રહ્યા છે, જે અંગે કહેવામાં આવે છે કે વર્ષોથી નમેલું છે.

દેશમાં હિન્દુ દેવી દેવતાઓને સમર્પિત ઘણા પ્રાચીન મંદિરો છે, જેના રહસ્ય અંગે આજસુધી કોઈ જાણી શક્યું નથી. આજે અમે તમને એક એવા મંદિર અંગે જણાવવા જઈ રહ્યા છે, જે અંગે કહેવામાં આવે છે કે વર્ષોથી નમેલું છે.

હિન્દુ ધર્મમાં લોકો માટે મંદિરોનું ખાસ મહત્વ છે. દેશમાં સૂર્યદેવને સમર્પિત ઘણા રહસ્યમયી મંદિર છે. માનવામાં આવે છે કે જે લોકો નિયમિત રૂપથી સૂર્યદેવની પૂજા કરે છે, એમના ઘરમાં હંમેશા સુખ શાંતિ બનેલી રહે છે. વાસ્તવમાં કળયુગમાં સૂર્યદેવ જ એકમાત્ર દેવ છે, જેમને દ્રશ્ય દેવ માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, સૂર્યદેવને જળ અર્પિત કરવાથી કુંડળીમાં ગ્રહ શાંત થાય છે.

અમે આજે તમને સૂર્યદેવના એક એવા મંદિર અંગે જણાવવા જઈ રહ્યા છે, જે અંગે કહેવામાં આવે છે કે આ મંદિર સૂર્યના કિરણોના કારણે પોતાની જાતે નમી જાય છે.

સૂર્યદેવનો ચમત્કાર

દેવભૂમિ ઉત્તરાખંડના પિથોરાગઢમાં સૂર્યદેવનું એક વિશાળ મંદિર સ્થિત છે. આ મંદિર બનાવવા માટે ગ્રેનાઈટ પથ્થરનો ઉપયોગ કરવામાં આવે છે. મંદિરમાં સૂર્યદેવની મૂર્તિ ઉપરાંત પરિસરમાં ભગવાન શિવ, માતા પાર્વતી, દેવી લક્ષ્મી અને દેવી સરસ્વતી પણ બિરાજમાન છે. લોકોનું કહેવું છે કે જયારે તમે આ મંદિરની બહાર જુઓ છો, તો તમને એવું લાગે છે કે આ મંદિર પૂર્વ દિશા તરફ ઝુકેલું છે.

પુરાણો અનુસાર, આ મંદિરને દશમી સદીમાં બનાવવામાં આવ્યું હતું. જો કે જયારે આ મંદિર બનાવવામાં આવ્યું, ત્યાર બાદ ઘણા વર્ષ સુધી આ મંદિર એકદમ સીધું હતું. પરંતુ ગામના લોકોનું કહેવું છે કે આ મંદિર વર્ષોથી પૂર્વ દિશા તરફ નમેલું છે. જો કે ન્યુઝ18 ગુજરાતી આની પુષ્ટિ કરતું નથી.

વૈજ્ઞાનિક પણ હેરાન

કહેવામાં આવે છે કે આ મંદિરના રહસ્ય અંગે જાણવા માટે પુરાતત્વ વિભાગે પણ શોધ કરી હતી, પરંતુ એમને પણ એના કોઈ કારણ અંગે જાણ થઇ નથી. ગામના લોકોનું માનવું છે કે સૂર્યદેવનો ચમત્કાર છે કે જયારે પણ તમે આ મંદિરને જોશો તો એવું લાગશે કે દરરોજ સવારે નમીને સૂર્ય ભગવાનને નમસ્કાર કરે છે.

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/J2Pyen7MSE00ByfO4abrG1

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us