અમરેલી નિવાસી હાલ વિલેપાર્લે કલંધર-સ્વ. કાંતિલાલ જમનાદાસ મહેતા તથા સ્વ. કંચનબેનના પુત્રવધૂ જયશ્રી રમેશચંદ્ર મહેતા (ઉં.વ. ૭૬) તે અમીશ, પૂર્ણિમા, રાકેશના માતુશ્રી. જિજ્ઞાના સાસુ ગુરુવાર, તા. ૨૦-૬-૨૪ના ન્યુયોર્ક (યુ.એસ.એ)ખાતે અવસાન પામેલ છે. તે ચંદ્રવદન -(બટુકભાઈ)-ઈન્દિરા, જીતુભાઈ-મીના, કુમુદબેન-અરવિંદભાઈ શાહ, ધીરેન-સ્વ. અરોરા, હરકાંત-સ્વ. રજની, હેમંત-ભાવનાના ભાભી. પિયર પક્ષે મહુવાવાળા, સ્વ. વૃજલાલ મહેતાની પુત્રી. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below…  https://chat.whatsapp.com/Jz0XOUEnFnbGHIncMaqbrw

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us