સ્વ. ચંપાબેન હંસરાજ પુજારાના પુત્ર મહેશ હંસરાજ પુજારા કચ્છ ગામ લખપત હાલે મુલુંડના ધર્મપત્ની સ્વ. શ્રી. મીનાબેન (હસતાબેન) તે સ્વ. મણીબેન કેશવજી મજેઠીયાની પુત્રી (ઉં.વ. ૭૦) તા. ૮-૭-૨૪ના રામશરણ પામ્યા છે. તેઓ શ્રી ગં.સ્વ. શિલ્પા જીનેશ, અવની અમિત, પાયલ વિશાલના સાસુ અને નેહલ નરેન્દ્ર ગં.સ્વ. સુનંદા ભરત, ગં.સ્વ. મધુબેન જવાહર, ગં.સ્વ. પુષ્પાબેન રતનશીના ભાભી. તેમજ મોહિત, મોનીષ, યશ, વત્સલ, કેયાંશ, વ્રિહાના દાદીની પ્રાર્થનાસભા ગુરુવાર, તા. ૧૧-૭-૨૪ના ૫.૩૦થી ૭.૦૦ સ્થળ: શ્રી શિવરાજ ભાણજી હોલ, અશોકનગર સોસાયટી, અશોકનગર, મેહુલ સિનેમાની નજીક, મુલુંડ (વેસ્ટ).
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/Jz0XOUEnFnbGHIncMaqbrw