મુળ કચ્છ મુંદ્રા નિવાસી હાલ મુલુંડમાં સ્વ. મણીબેન અને સ્વ. વીસનજીભાઈ ચોથાણીના પુત્ર સ્વ. સુરેન્દ્ર ચોથાણી (ઉં.વ. ૬૧) તા. ૯-૭-૨૪ના શ્રી રામશરણ પામ્યા છે. તેઓ સ્વ. નીતાબેનના પતિ. સ્વ. માવલના પિતા. સ્વ. અરવિંદ, સ્વ. રણજીત, સ્વ. અજિત, મહેન્દ્રભાઈ, કુસુમના ભાઈ. કોશિક, પ્રીતિ, કવિતા, પરિતા, ફોરમના કાકા. સ્વ. શાંતાબેન અને સ્વ. પદમશી ભિંડેના જમાઈ. પ્રાર્થનાસભા તા. ૧૧-૭-૨૪ ૪.૩૦થી ૬.૦૦. સ્થળ: ગૌપુરમ હોલ, મુલુંડમાં વેસ્ટમાં લૌકિક વ્યવહાર બંધ છે.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/Jz0XOUEnFnbGHIncMaqbrw