September 08, 2024
11 11 11 AM
અવસાન નોંધ
અવસાન નોંધ
પ્રાર્થનાસભા – મરણનોંધ
UPI પર સરકારનો મોટો નિર્ણય, બેન્ક જવાની જરૂર રહેશે નહીં, એપની મદદથી થઇ જશે કામ
સરકારી અધિકારીઓ દ્વારા સરકારી વિભાગ સાથે જ ‘તોડપાણી’
પ્રાર્થનાસભા – મરણનોંધ
પ્રાર્થનાસભા – મરણનોંધ
શેર માર્કેટ અપડેટ
અંધેરીના આ વિસ્તારો થશે ફેરિયામુક્ત
શક્તિપીઠ હાઈવેને બ્રેક લાગી
Breaking News
અવસાન નોંધ અવસાન નોંધ પ્રાર્થનાસભા – મરણનોંધ UPI પર સરકારનો મોટો નિર્ણય, બેન્ક જવાની જરૂર રહેશે નહીં, એપની મદદથી થઇ જશે કામ સરકારી અધિકારીઓ દ્વારા સરકારી વિભાગ સાથે જ ‘તોડપાણી’ પ્રાર્થનાસભા – મરણનોંધ પ્રાર્થનાસભા – મરણનોંધ શેર માર્કેટ અપડેટ અંધેરીના આ વિસ્તારો થશે ફેરિયામુક્ત શક્તિપીઠ હાઈવેને બ્રેક લાગી

શક્કરટેટીના બીજ, મળશે 5 મોટા હેલ્થ બેનિફિટ્સ

ગરમીની સિઝન છે અને તેનો અર્થ એ છે કે ઢગલા બંધ મીઠી શક્કરટેટી. શક્કર ટેટી ખાધા પછી આપણે મોટાભાગે બીયાં ફેંકી દઇએ છીએ, એમ વિચારીએ છીએ કે તે નકામા છે. 

ગરમીની સિઝન છે અને તેનો અર્થ એ છે કે મીઠી શક્કરટેટી. શક્કરટેટી ખાધા પછી આપણે મોટાભાગે તેના બીજ ફેંકી દઇએ છીએ, એમ વિચારીને કે તે બેકાર છે. પરંતુ શું તમે જાણો છો કે આ નાના નાના બીજ ઘણા સ્વાસ્થ્ય લાભોથી ભરપૂર હોય છે. 

જીહાં શક્કરટેટીના બીજ ઘણા પોષક તત્વો હોય છે. જેમ કે મેગ્નેશિયમ, જીંક, આયરન અને પ્રોટીન. આ એન્ટીઓક્સિડેન્ટથી ભરપૂર હોય છે. જે આપણા શરીરને ફ્રી રેડિકલ્સ કણોથી થનાર નુકસાનથી બચાવે છે. 

પાચનતંત્ર માટે ફાયદાકારક
શક્કરટેટીના બીમાં ફાઇબર ભરપૂર માત્રામાં હોય છે જે પાચન ક્રિયાને સુધારવામાં મદદ કરે છે. જે લોકોને કબજિયાત રહેતી હોય તેમણે આ બીનું સેવન કરવું જોઈએ તેનાથી કબજિયાત દૂર થાય છે અને પાચનતંત્ર હેલ્ધી રહે છે. 

કંટ્રોલમાં રાખે છે ડાયાબિટીસ
શક્કરટેટીના બી એન્ટિઓક્સિડન્ટ તત્વ થી અને વિટામિન બી થી ભરપૂર હોય છે. તેનું સેવન કરવાથી ડાયાબિટીસના દર્દીઓને બ્લડ સુગર કંટ્રોલ કરવામાં મદદ મળે છે. 

હાર્ટ માટે લાભદાયી
શક્કરટેટીના બી માં મેગ્નેશિયમ પોટેશિયમ જેવા ખનીજ હોય છે. જે હાર્ટ માટે ફાયદાકારક છે. આ ખનીજ બ્લડ પ્રેશરને કંટ્રોલ કરી હાર્ટની બીમારીનું જોખમ ઘટાડે છે. 

મજબૂત ઇમ્યૂન સિસ્ટમ
શક્કરટેટીના બીમાં ફાઇબર ભરપૂર માત્રામાં હોય છે જે પાચન ક્રિયાને સુધારવામાં મદદ કરે છે. જે લોકોને કબજિયાત રહેતી હોય તેમણે આ બીનું સેવન કરવું જોઈએ તેનાથી કબજિયાત દૂર થાય છે અને પાચનતંત્ર હેલ્ધી રહે છે. 

સ્કીન અને વાળ માટે ફાયદાકારક 
શક્કરટેટીના બી સ્કીન અને વાળ માટે પણ ફાયદાકારક છે. તેમાં વિટામિન ઈ, ઝીંક જેવા પોષક તત્વ હોય છે. ચેસ્કીન અને વાળને હેલ્ધી રાખવામાં મદદ કરે છે. તેનું સેવન કરવાથી વાળ અને સ્કીન ચમકદાર બને છે. 

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/J2Pyen7MSE00ByfO4abrG1

Home

One thought on “શક્કરટેટીના બીજ, મળશે 5 મોટા હેલ્થ બેનિફિટ્સ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us