September 19, 2024
11 11 11 AM
કારમાં ગમે ત્યારે થઈ શકે છે આ નોર્મલ પ્રોબ્લેમ્સ, જાણો તેનાથી બચવાના ઉપાયો
માત્ર સાડા ​​ત્રણ કલાકની જ ઊંઘ, 6 વાગ્યા પછી જમતાં નથી… આ છે 74 વર્ષના PM મોદીની દિનચર્યા
છેલ્લી મિનિટોમાં આ કંપનીનું લિસ્ટિંગ અટકાવ્યું, IPOએ ગ્રે માર્કેટમાં હાહાકાર, જાણો આ કઠોર નિર્ણયનું કારણ
શિખર ધવન પછી મોહમ્મદ શમીએ ચાહકોને આંચકો આપ્યો, અચાનક નિવૃત્તિની જાહેરાત કરી.
બીએમસી (BMC)એ કરી ૪૭ મ્યુનિસિપલ માર્કેટના રિડેવલેપમેન્ટની દરખાસ્ત
તિલકનગર, કાંદિવલી, સાંતાક્રુઝ, ચેંબુર ખાતે નવા અગ્નિશમન કેન્દ્ર
નવી મુંબઈમાં ગણપતીના ગળામાંથી સોનાનો હાર ચોરાયો
વિધાનસભા ચૂંટણી મહાયુતિ અને આઘાડી માટે પ્રતિષ્ઠાનો જંગ
Health Tips – રોજ સવારે 2 મિનિટ બંને હથેળી રગડવાથી થાય છે આ 5 અદ્ભુત ફાયદા
આજનું રાશિફળ (Wednesday, September 18, 2024)
Breaking News
કારમાં ગમે ત્યારે થઈ શકે છે આ નોર્મલ પ્રોબ્લેમ્સ, જાણો તેનાથી બચવાના ઉપાયો માત્ર સાડા ​​ત્રણ કલાકની જ ઊંઘ, 6 વાગ્યા પછી જમતાં નથી… આ છે 74 વર્ષના PM મોદીની દિનચર્યા છેલ્લી મિનિટોમાં આ કંપનીનું લિસ્ટિંગ અટકાવ્યું, IPOએ ગ્રે માર્કેટમાં હાહાકાર, જાણો આ કઠોર નિર્ણયનું કારણ શિખર ધવન પછી મોહમ્મદ શમીએ ચાહકોને આંચકો આપ્યો, અચાનક નિવૃત્તિની જાહેરાત કરી. બીએમસી (BMC)એ કરી ૪૭ મ્યુનિસિપલ માર્કેટના રિડેવલેપમેન્ટની દરખાસ્ત તિલકનગર, કાંદિવલી, સાંતાક્રુઝ, ચેંબુર ખાતે નવા અગ્નિશમન કેન્દ્ર નવી મુંબઈમાં ગણપતીના ગળામાંથી સોનાનો હાર ચોરાયો વિધાનસભા ચૂંટણી મહાયુતિ અને આઘાડી માટે પ્રતિષ્ઠાનો જંગ Health Tips – રોજ સવારે 2 મિનિટ બંને હથેળી રગડવાથી થાય છે આ 5 અદ્ભુત ફાયદા આજનું રાશિફળ (Wednesday, September 18, 2024)

એક મંદિર જે સૂર્યના કિરણોથી એક બાજુ નમી જાય છે! વૈજ્ઞાનિક પણ હજુ સુધી નથી જાણી શક્યા રહસ્ય

દેશમાં હિન્દુ દેવી દેવતાઓને સમર્પિત ઘણા પ્રાચીન મંદિરો છે, જેના રહસ્ય અંગે આજસુધી કોઈ જાણી શક્યું નથી. આજે અમે તમને એક એવા મંદિર અંગે જણાવવા જઈ રહ્યા છે, જે અંગે કહેવામાં આવે છે કે વર્ષોથી નમેલું છે.

દેશમાં હિન્દુ દેવી દેવતાઓને સમર્પિત ઘણા પ્રાચીન મંદિરો છે, જેના રહસ્ય અંગે આજસુધી કોઈ જાણી શક્યું નથી. આજે અમે તમને એક એવા મંદિર અંગે જણાવવા જઈ રહ્યા છે, જે અંગે કહેવામાં આવે છે કે વર્ષોથી નમેલું છે.

હિન્દુ ધર્મમાં લોકો માટે મંદિરોનું ખાસ મહત્વ છે. દેશમાં સૂર્યદેવને સમર્પિત ઘણા રહસ્યમયી મંદિર છે. માનવામાં આવે છે કે જે લોકો નિયમિત રૂપથી સૂર્યદેવની પૂજા કરે છે, એમના ઘરમાં હંમેશા સુખ શાંતિ બનેલી રહે છે. વાસ્તવમાં કળયુગમાં સૂર્યદેવ જ એકમાત્ર દેવ છે, જેમને દ્રશ્ય દેવ માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, સૂર્યદેવને જળ અર્પિત કરવાથી કુંડળીમાં ગ્રહ શાંત થાય છે.

અમે આજે તમને સૂર્યદેવના એક એવા મંદિર અંગે જણાવવા જઈ રહ્યા છે, જે અંગે કહેવામાં આવે છે કે આ મંદિર સૂર્યના કિરણોના કારણે પોતાની જાતે નમી જાય છે.

સૂર્યદેવનો ચમત્કાર

દેવભૂમિ ઉત્તરાખંડના પિથોરાગઢમાં સૂર્યદેવનું એક વિશાળ મંદિર સ્થિત છે. આ મંદિર બનાવવા માટે ગ્રેનાઈટ પથ્થરનો ઉપયોગ કરવામાં આવે છે. મંદિરમાં સૂર્યદેવની મૂર્તિ ઉપરાંત પરિસરમાં ભગવાન શિવ, માતા પાર્વતી, દેવી લક્ષ્મી અને દેવી સરસ્વતી પણ બિરાજમાન છે. લોકોનું કહેવું છે કે જયારે તમે આ મંદિરની બહાર જુઓ છો, તો તમને એવું લાગે છે કે આ મંદિર પૂર્વ દિશા તરફ ઝુકેલું છે.

પુરાણો અનુસાર, આ મંદિરને દશમી સદીમાં બનાવવામાં આવ્યું હતું. જો કે જયારે આ મંદિર બનાવવામાં આવ્યું, ત્યાર બાદ ઘણા વર્ષ સુધી આ મંદિર એકદમ સીધું હતું. પરંતુ ગામના લોકોનું કહેવું છે કે આ મંદિર વર્ષોથી પૂર્વ દિશા તરફ નમેલું છે. જો કે ન્યુઝ18 ગુજરાતી આની પુષ્ટિ કરતું નથી.

વૈજ્ઞાનિક પણ હેરાન

કહેવામાં આવે છે કે આ મંદિરના રહસ્ય અંગે જાણવા માટે પુરાતત્વ વિભાગે પણ શોધ કરી હતી, પરંતુ એમને પણ એના કોઈ કારણ અંગે જાણ થઇ નથી. ગામના લોકોનું માનવું છે કે સૂર્યદેવનો ચમત્કાર છે કે જયારે પણ તમે આ મંદિરને જોશો તો એવું લાગશે કે દરરોજ સવારે નમીને સૂર્ય ભગવાનને નમસ્કાર કરે છે.

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/J2Pyen7MSE00ByfO4abrG1

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us