શ્રી મુલુન્ડ વૈષ્ણવ સમાજ દ્વારા અખંડભુમંડલાચાર્ય શુદ્ધાદ્વૈત સાકરબ્રહ્મવદ પુષ્ટિમાર્ગ પ્રવર્તક જગદ્ગ્ુારુ શ્રી વલ્લભાચાર્યજી મહાપ્રભુનો 547 મો પ્રાગટય મહામહોત્સવનું આયોજન શનિવાર તા.4-5-2024 ના રોજ કરવામાં આવેલ છે. શ્રી વલ્લભપીઠાશ્વર પૂ. પી.ઓ. ગોસ્વામી શ્રી 108 શ્રી રમેશકુમારજી મહારાજશ્રી મુલુંડ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ ચૈત્ર વદ 11 ને વરૂથિની એકાદશીના દિવસે શ્રીમદનમોહનલાલ પ્રભુના વિરાજમાન સ્થાન શ્રી અંબેકૃપા સોસાયટી ખાતે આયોજિત કરવામાં આવી છે.

સમગ્ર મુલુંડ વૈષ્ણવ સમાજ પુષ્ટિ વૈષ્ણવોને આ પ્રસંગે અવશ્ય પધારવા અનુરોધ કરવામાં આવ્યો છે. કાર્યક્રમની રુપરેખા અનુસાર શનિવાર તા.4-5-2024 સાંજે 5.30 શોભાયાત્રા, 6.30 આશીર્વાદ, 7.00 કેસરી સ્નાન, 7.30 નાસ્તો. સર્વે વૈષ્ણવોને લાભ લેવા ભાવભર્યું આમંત્રણ છે.

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/J2Pyen7MSE00ByfO4abrG1

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us