GURJARBHOOMI BULLETIN (31-05-2024)
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link…
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link…
મુલુંડ રેલવે-સ્ટેશન પર જૂનો શેડ તોડી પાડવામાં આવતાં ઉનાળામાં મુસાફરોને આકરા તાપમાં ખુલ્લામાં બેસવાની ફરજ પડી રહી છે. એની સાથે કાળઝાળ ગરમીમાં લૂ લાગવા સહિતની બીમારીઓ થઈ શકે છે. મુલુંડના…
ઘાટકોપર છેડાનગરમાં અનધિકૃત હોર્ડિંગ તૂટી પડીને 17 નિર્દોષનો ભોગ લેવાયો અને અનેક ઘાયલ થયા તે દુર્ઘટનામાં હોર્ડિંગ માટે સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટીનો હકારાત્મક રિપોર્ટ આપનારા એન્જિનિયરની પોલીસે ધરપકડ કરી છે. બીજી બાજુ…
કચ્છી લોહાણા – ગં. સ્વ. ભારતીબેન હરેશ હરીયાણી (ઉં. વ. ૫૭) કચ્છ ગામ ગુંદીયારી હાલ મુલુંડ (ચેકનાકા) તા. ૨૯-૫-૨૪ના બુધવારના રામશરણ પામેલ છે. સ્વ. વીરબાળા/સરલાબેન વીરજી હરીયાણીના મોટા પુત્રવધૂ. અવની,…
અમેરિકામાં ક્રિકેટ ફેમસ નથી, તેમ છતાં યુએસએમાં શા માટે વર્લ્ડ કપ જેવી ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જાણો શા માટે ICCએ લીધો મોટો નિર્ણય. થોડા વર્ષો પહેલા સુધી, કોઈએ…
મહાપાલિકાએ ધડાધડ પબ અને બાર પર બુલડોઝરો ચલાવ્યા એવી રીતે નવી મુંબઈ મહાપાલિકાએ આખી રાત અતિક્રમણ વિરોધી ઓપરેશન ચલાવીને કેટલાંય લેડીઝ બાર, પબ, ઢાબા અને ચાઈનીઝ ફૂડ સ્ટોલના ગેરકાયદે બાંધકામો…
ગામ કેશોદ ચરવાળા હાલ કાંદીવલી સ્વ.વિનુભાઈ જેઠાભાઈ સતિકુંવરના ધર્મપત્ની ગં.સ્વ.અરૂણાબેન (ઉં. વ. ૬૪) તે ૨૬/૫/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. તે ઈન્દોરવાળા સ્વ.શાન્તાબેન તથા સ્વ.વલ્લભભાઈ કાનજીભાઈ ધકાણના દિકરી. પરેશભાઈ મહેન્દ્રભાઈના માતૃશ્રી. જાનવીબેન…
છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસથી થાણે દરમિયાન પ્લેટફોર્મના વિસ્તારીકરણ સહિતના કામ માટે મધ્ય રેલવેમાં શુક્રવાર, ૩૧ મે થી રવિવાર, બે જૂન, ૨૦૨૪ એમ ત્રણ દિવસ માટે મેગાબ્લોક જાહેર કરવામાં આવ્યો છે.…
પ્રજ્વલ રેવન્ના પર સેંકડો મહિલાઓનું યૌન શોષણ કરવાનો આરોપ છે. રેવન્ના એપ્રિલમાં દેશ છોડીને ભાગી ગયો હતો. કર્ણાટકના હાસનના સાંસદ પ્રજ્વલ રેવન્ના શુક્રવાર (31 મે) ની વહેલી સવારે બેંગલુરુના કેમ્પેગૌડા…
સ્વ. ધનબાઈ ચત્રભુજ દૈયા (ભુજ) હાલે મુલુંડના સુપુત્ર અમૃતલાલ (ઉં. વ. ૮૫) તે સ્વ. કંકુબાઈ દયારામ રવાની (માધાપર) હાલે નાગપુરવાળાના જમાઇ. જયાબેનના પતિ. પ્રીતિ જીતેન્દ્ર માણેક, દીપેશ ના પિતાશ્રી. નિશાબેન…