ભ્રામક જાહેરાતોને પ્રોત્સાહન આપતી સેલિબ્રિટીઓ અને પ્રભાવશાળી લોકો આના માટે એટલા જ જવાબદાર છે જેટલી કંપનીઓ તેમને તૈયાર કરતી હોય છે. પતંજલિ આયુર્વેદ દ્વારા તેની દવાઓ અંગે આપવામાં આવેલી ભ્રામક જાહેરાતોના કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે આ મહત્વપૂર્ણ ટિપ્પણી કરી હતી. કોર્ટે કહ્યું કે જો કોઈ પ્રોડક્ટ વિશે કરવામાં આવેલા દાવા ખોટા સાબિત થાય છે તો સેલિબ્રિટીઝ અને સોશિયલ મીડિયા પર તેનો પ્રચાર કરનાર પણ જવાબદાર છે.
![](https://gurjarbhoomi.com/wp-content/uploads/2024/04/08-21.jpg)
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/J2Pyen7MSE00ByfO4abrG1
![](https://gurjarbhoomi.com/wp-content/uploads/2022/12/Want-to-Grow-Business-with-Gurjarbhoomi-2-gif-file-1.gif)