સ્વ. ભાવનાબેન (ઉં. વ. ૬૭) તે પ્રદીપ વલ્લભદાસ આશરના ધર્મપત્ની. તે સ્વ. વીરમતી વલ્લભદાસ આશરના પુત્રવધૂ. સ્વ. મેનાબેન વલ્લભદાસ બજરીયાના સુપુત્રી. મોનિકા મિહિર, રીના કેતન, યેશા ધ્રુવના માતુશ્રી. તે ઉમા નિલેશ, સોનલ વિજય, પ્રવિણા વલ્લભ, પન્ના પ્રકાશ, બીના કેતનના ભાભી. અંકિતા તિમિર, નમ્રતા મીત, ઉમંગ, રાજના કાકી. રિદાંશના દાદી. તા. ૧૨-૬-૨૪ના બુધવારના ઘાટકોપર મુકામે શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા તા. ૧૪-૬-૨૪ના શુક્રવારના ૫થી ૬.૩૦. ઠે. પાટીદાર વાડી, બીજે માળે, એલ. બી. એસ. માર્ગ, ઘાટકોપર (વે), લૌકિક વ્યવહાર બંધ છે.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/Jz0XOUEnFnbGHIncMaqbrw