હાલ  મુંબઈ મલાડ નિવાસી સ્વ. મધુબેન તથા સ્વ. રમણીકભાઇ હિંમતભાઇ મહેતાના પુત્ર યોગેશકુમાર મહેતા (ઉં.વ. ૫૩) તે ૧૧/૬/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. સ્વ. ભરતભાઈ રમણીકભાઈ મહેતાના નાનાભાઈ. યોગિતાબેનના પતિ. પ્રણવના પિતા. જેતપુર નિવાસી ગ.સ્વ. જશુબેન તથા સ્વ. હરસુખલાલ ચંદુલાલ જોષીના જમાઈ. પ્રાર્થનાસભા ૧૪/૬/૨૪ના ૪ થી ૬. બી ૩, હાઈવે વ્યૂ સોસાયટી, ગાર્ડન પોઇન્ટ સોસાયટીની સામે, કુરાર વિલેજ, મલાડ ઈસ્ટ.

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below…  https://chat.whatsapp.com/Jz0XOUEnFnbGHIncMaqbrw

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us