રાણપુર ગામના હાલે ઘાટકોપર નિવાસી કિરીટભાઇ ધીરજલાલ દોશી (ઉં. વ. ૬૮) તા. ૧૦-૬-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. તે રમાબેન ધીરજલાલ દોશીના પુત્ર. સુશીલાબેનના પતિ. નિતેશ અને દર્શકના પિતા. રૂપલ અને ભૈરવીના સસરા. દેવ અને જેહાનના દાદા. તથા રાજુલ નેમચંદ વીરપાર મારુના જમાઇ. પ્રાર્થનાસભા તા. ૧૩-૬-૨૪ના ૩થી ૫. ઠે. પારસધામ ઘાટકોપર, વલ્લભ બાગ લેન, તિલક રોડ, મુંબઇ-૪૦૦૦૭૭.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us