મુળ ગુંદિયાળી હાલે મુલુંડ મુંબઈ ગં.સ્વ.જયાબેન મનહરલાલના નાના સુપુત્ર સંજય (ઉં. વ. ૪૯). તા.૫-૬-૨૪ બુધવારના દેવલોક ગમન થયેલ છે. તે સ્વ. નાનબાઈ લાલજી ગોરના દોહિત્રા. તે સ્વ.ધનજી અખઈના પૌત્ર. તે પ્રતિમાબેન ઉમેશના દીયર. હર્ષના કાકા. તે ગં. સ્વ.ગોદાવરીબેન નાનાલાલભાઈ, હેમલતાબેન મંગળદાસભાઈ, ગં.સ્વ.ભારતીબેન મહેન્દ્રભાઈ, ગં.સ્વ.સરલાબેન શશીકાંતભાઈ, ગં.સ્વ.માલતીબેન જીતેન્દ્રભાઈ, ગં.સ્વ. જયલક્ષ્મીબેન (જીજીબેન) રમેશચંદ્ર ઉગાણીના ભત્રીજા. તેની પ્રાર્થનાસભા તા. ૮-૬-૨૪ના ૫ થી ૭ના સમયે શ્રી કચ્છી રાજગોર મિત્ર મંડળ, ૬/લવ કુશ, બીજા માળે, એમ.જી.રોડ, પાંચ રાસ્તા, કીર્તિ મહેલ હોટેલની ઉપર, મુલુંડ (પશ્ર્ચિમ) ખાતે રાખેલ છે. લૌકિક વ્યાવહાર બંધ છે.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/Jz0XOUEnFnbGHIncMaqbrw
![](https://gurjarbhoomi.com/wp-content/uploads/2022/12/Want-to-Grow-Business-with-Gurjarbhoomi-2-gif-file-1.gif)