ભાડલા નિવાસી હાલ બોરીવલી સ્વ. પ્રવિણચંદ્ર મગનલાલ દોશીના ધર્મપત્ની ગં.સ્વ. રસીલાબેન દોશી (ઉં.વ. ૬૯) તે ૪/૬/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. તે સ્વ. મધુકાંતાબેન મગનભાઈ પરીખના સુપુત્રી. પ્રિયા વિશાલ નોતરીયા, સીમા હિતેન શાહ તથા રિટા રાજન પારેખના માતુશ્રી. વિનોદભાઈ, ચંદ્રકાન્તભાઈ, સ્વ. ગીરીશભાઈ, સ્વ. પ્રભાબેન, ભાનુબેન, રંજનબેન, રક્ષાબેન, વિભૂતિબેનના ભાભી. પિયરપક્ષે અનિડાવાળા સ્વ. વિનોદભાઈ મગનલાલ પરીખ, હર્ષાબેન પંકજભાઈ શાહના બહેન. બંનેપક્ષની પ્રાર્થનાસભા ૭/૬/૨૪ના ૪ થી ૬. આધાર આશ્રમ હોલ, દોલતનગર રોડ નં ૧૦, બોરીવલી ઈસ્ટ.
ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below… https://chat.whatsapp.com/Jz0XOUEnFnbGHIncMaqbrw
![](https://gurjarbhoomi.com/wp-content/uploads/2022/12/Want-to-Grow-Business-with-Gurjarbhoomi-2-gif-file-1.gif)