દ્વારકાવાળા સ્વ. જમનાદાસ લક્ષ્મીદાસ કોટકનાં ધર્મપત્ની સંતોકબેન (ઉં. વ. ૧૦૧ ), ૧લી જૂન, ૨૦૨૪ના શનિવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. તેઓ સ્વ. અરવિંદભાઈ, સ્વ. હર્ષદભાઈ, સ્વ. વિનોદભાઈ, નલિનીબેન લક્ષ્મીચંદ ગડા, સરલાબેનનાં માતાશ્રી, સ્વ. ચંદ્રિકાબેન, ગં.સ્વ. મંજુલાબેન, ગં.સ્વ. શોભનાબેનનાં સાસુ, પિયર પક્ષે મોવાણવાળા સ્વ. રાધાબેન કરસનદાસ દાવડાનાં દીકરી, સ્વ. મનીષ, પરેશ, દેવાંગ, ભરત, દીપેશ, બીજલ, તેજલ, રૂપલ અને કિંજલનાં દાદીમા શ્રીજીચરણ પામેલ છે. બંને પક્ષની પ્રાર્થનાસભા સોમવાર, તા. ૩-૬-૨૪ ને રોજ ( સાંજે ૪ થી ૬ ) રાખેલ છે. સ્થળ : માતુશ્રી વેલબાઈ સભાગૃહ હોલ, ૩૧૦, ચંદાવરકર રોડ. ( નપુ હોલની બાજુમાં) માટુંગા ( સેન્ટ્રલ )મું.૧૯

ગુર્જરભૂમિની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં. Join Gurjarbhoomi’s What’s app Community for regular updates by clicking d link given below…  https://chat.whatsapp.com/Jz0XOUEnFnbGHIncMaqbrw

Home

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Call Us